________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
અધ્યાત્મ મહાવીર વીરેને આત્મવીર તરીકે દેખે અને જડ દેહ વગેરેને જડ દેહભાવે દે. ગુરુ (પ્રભુ) મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરે અને જડ જગતમાં રહે. જીવતા તથા જીવન્મુક્ત મહાવીરેને પૂજે, સેવે અને પિતે તેવા બને. પુણ્ય-મહાવીર બને, કર્મ–મહાવીર બનો, સંવર-મહાવીર બને.
અગ્નિના ત્યાગમાત્રથી વા ક્રિયાઓના ત્યાગમાત્રથી ચગીવિર બની શકાતું નથી. સર્વમાં રહે, પણ આસક્તિથી દૂર રહી કર્તવ્ય-કર્મવીર બને.
જગલી, દુષ્ટ, રાક્ષસ, અધર્મી, નાસ્તિક, જુલ્મી લોકોનું જેર હટાવવા માટે તેઓની શક્તિઓ કરતાં લાખો કરોડો ગણી વિશેષ શક્તિ મેળવીને ભૌતિક શક્તિવીર તથા અધ્યાત્મિક શક્તિવર બનો. દુષ્ટ, અન્યાયી, જુલ્મી, હિંસક, મહાપાપીઓની સર્વ શક્તિઓને હટાવી શકાય એવી શક્તિઓને મેળવે અને વાપરે, કે જેથી મારી કાયાના વિલય પાછળ તમો વીર્યશાળી આર્ય જૈન રહી શકે.
તમે જીવન્મુકત બને, તે પણ જૈનોની શક્તિ વધે એવાં શક્તિમંત કર્મો કરો અને જૈન સામ્રાજ્યની ઉન્નતિ કરવામાં વીર થાઓ. સર્વ પ્રકારની શક્તિઓથી ઉન્મત્ત, અહંકારી બની શક્તિએને જૈન કોમ અને સામ્રાજ્યનો નાશ થાય એવી બાબતમાં ઉપગ ન કર. શક્તિઓથી છકી જઈને અન્યને નાશ ન કરો. શસ્ત્રાસ્ત્ર વડે વાચ્ય યુદ્ધમાં વીર બને. ધમ્ય યુદ્ધ કરવામાં દેહ અને પ્રાણના નાશને ભય ન રાખે. જે જમાનામાં જેવી શક્તિએથી જીવાય અને દેશ, સંઘ, ધર્માદિકનું રક્ષણ થાય એવી. શક્તિઓને અપદેષપૂર્વક બહુલાભની દષ્ટિએ મેળવી બાહ્યવીર તથા આત્મવીર બને.
કર્મવીર જ ધર્મવીર બની શકે છે. દુષ્ટ, રાક્ષસ, શત્રુઓ, કે જેઓ જૈનો અને જૈનધર્મનો નાશ કરનારા હોય, તેઓના સામે
For Private And Personal Use Only