________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. સર્વસામાન્ય બોધ ઈન્દ્ર પમેશ્વર મહાવીર દેવ! આપને નમું છું, વંદું છું, સ્તવું છું.
પ્રભો ! આપની દીક્ષાના સમાચારથી ત્રણે ભુવનના આત્માએ ખુશ થયા છે. સર્વ દેવલોકના ઈન્દ્રો, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, દેવ, દેવીઓ, આપના દીક્ષા મહોત્સવ પર પધાર્યા છે.
આ ભારત દેશનાં રાજાઓ, રાણીએ, કષિઓ, મુનિઓ, ત્યાગીઓ, બ્રાહ્મણે, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિને મનુષ્ય સંઘ આવેલ છે.
આ જ માગશર વદિ દશમી છે. સૂર્યોદય થયો છે. સર્વ લેકો આપને ગૃહસ્થાવાસ સંબંધી છેલ્લે ઉપદેશ શ્રવણ કરવા ઈચ્છે છે. ક્ષત્રિયકુંડનગરની રાજસભામાં આપ પધારો અને દુપદેશ આપે.
ઈન્દ્રની વિજ્ઞપ્તિથી પ્રભુ મહાવીરદેવ રાજસભામાં પધારે છે.
પ્રભુ મહાવીરઃ ભવ્ય લેકે! ધર્મ કરે. અધર્મને ત્યાગ કરે. સત્ય ગ્રહો અને અસત્યને ત્યાગ કરે.
ભવ્ય લેકે ! તમે સર્વે મનમાં એમ માને કે મારે જન્મ પિતાના આત્માના વિકાસને માટે જ નથી, પરંતુ સર્વ જીવોના
For Private And Personal Use Only