________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
અધ્યાત્મ મહાવીર
જૈનો છે અને તેઓની મન-વાણી—કાયાની પ્રવૃત્તિ તથા તેઓન આત્માનું ગુણત્વ તે જૈનધમ છે.
અમે સવે` આપ પરબ્રહ્મ મહાવીર પ્રભુની ઉપાસના, ભક્તિ તથા ધ્યાન ધરીએ છીએ અને આપનામાં લયજ્ઞીન થઈ ને આત્મલબ્ધિઓને પ્રકટાવીએ છીએ. આપ અનાદ્ધિ અનતછે. આપ નિત્ય છે. મહાપ્રલયમાં આત્મસ્વરૂપ આપ નિત્ય છે. આપ કાલના કાલ-મહાકા, ઉત્પાદ-વ્યય-ધ્રુવતાધારક છે. આપના સવિકલ્પ સ્વરૂપને વૈખરી વાણીથી કહેતાં પાર આવતા નથી. આપના નિવિકલ્પ સ્વરૂપમાં તેા મન, બુદ્ધિ, ચિત્તને પ્રવેશ થતેા નથી. એવા આત્મમહાવીર ભગવન્ ! આપ જે જે પ્રકાશે છે તે સત્ય જ છે.
ભગવન્ ! હવે આપ ત્યાગી મની વિશ્વોદ્ધાર કરી. કમમાર્ગ, કે જે ધૂમ્રમાગ છે, તેના કરતાં અનંતગુણુ શ્રેષ્ઠ જ્ઞાનમાર્ગ અચિ માળના પ્રકાશ કરે।. વિશ્વમાં સત્ય સુખશાંતિને વ્યક્ત કરી. આપની આજ્ઞા પ્રમાણે અમે વવા તૈયાર છીએ,
For Private And Personal Use Only