________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४ अभिनंदनस्तवन.
(રાગ ઉપર.) અભિનંદન અરિહંતનું, શરણું એક સાચું; લકત્તર ચિન્તામણિ, પામી દિલ રાચું. અ. ૧ લેકેત્તર આનંદના, પરમેશ્વર ભેગી શાતા–અશાતાદની, ટળતાં સુખ લેગી. અ. ૨ ઉક્વલ ધ્યાનની એકતા, ખેંચી પ્રભુ આણે; પુદ્ગળને દૂર કરી, શુદ્ધરૂપ પ્રમાણે,
અ. ૩ પિંડસ્થાદિક ધ્યાનથી, પ્રભુ દર્શન આપે, બુદ્ધિસાગર ભક્તિથી, સત્ય-આનંદ વ્યાપે. અ.
५ सुमतिनाथस्तवन.
(રાગ ઉપરન). સુમતિચરણમાં લીનતા, સાતનયથી ખરી છે; સમકિત પામી ધ્યાનથી, ગિઓએ વરી છે. સુમતિ. ૧ નૈગમ સંગ્રહ જાણજે, વ્યવહાર વિચારે બાજુસૂત્ર વર્તમાનના, પરિણામને ધારે. સુમતિ. ૨ અનુકમ ચરણ વિચારને, નયે સત જણાવે, શબ્દ અર્થ નય ચરણને, અનેકાંત ગ્રહાવે.
સુમતિ. ૩ દ્રવ્ય અને ભાવ ભેદથી, ચઉ નિક્ષેપ ભેદ, તુજ ચારિત્રને ધારતાં, આઠ કર્મને છેદે. અજર-અમર અરિહંત ! તું, ભેદભાવને ટાલે; બુદ્ધિસાગર ચરણથી, શિવમંદિર મહાલે. સુમતિ. ૫
સુમતિ. ૪
For Private And Personal Use Only