________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) जयन्त्यभिभवन्ती। जैनराजी' जिनराजानामियं-जिनराजसम्बવિની | ‘તતિઃ ” શ્રેણિકા (દે મચકાગિન !) તે” તવા “' अशुभं कर्म । “ स्यादातवे शुभे । रजः परागे रेणौ च, रजं च परिकीતિ” કૃત્તિ વિશ્વઃ “વિવિધતુતરમ્’ તિન ક્ષચતા प्र-विपूर्वक 'कृ' विक्षेपे इति तुदादिगणस्थधातोराशीःप्रेरणयोरिति कर्त्तरिलोटि प्रथमपुरुषैकवचनम् ॥ ४६॥
જિનશ્રેણિને અભ્યર્થનાલેકાર્થ–જે (જિનશ્રેણું) ના ચરણના પવિત્ર રજકણ દેવોની પંક્તિના મસ્તક ઉપર ચૂર્ણની શોભા આચરતા હતા (જેને સુરેંદ્રો ભક્તિભાવથી ચરણમાં નમતા હતા ), વળી જે (જિનશ્રેણી) પ્રાણીસમૂહને સંતાપથી મુક્ત કરે છે. તથા જે ( ગુણોને લઈને ) અસાધારણ છે. તેમજ જે નિરભિમાનપણે (જેનું) રક્ષણ કરે છે, જે આ વિશ્વમાં રાગ રહિત હોય છે તેમજ જે (ભને) દીપાવનારી છે, તે જિનેશ્વરની પંક્તિ કે જેનાં આપત્તિ-વિપત્તિ, ત્રાસ આકસ્મિક ભય અને અભિમાન નાશ થયેલાં છે, વળી જે અનુપમ દમ-ઇંદ્રિયજય અથવા ઉપશમથી યુક્ત છે, તેમજ જે પોતાની કીર્તિરૂપી કાંતિવડે મેતિના હાર તથા નક્ષત્ર મંડલ ઉપર વિજય મેળવનારી છે, અથવા જે કીર્તિરૂપી કાંતિવડે હાર જેવી ઉજવલ છે. તેમજ જે શત્રુઓને જીતનારી છે, તે જિનેંદ્રશ્રેણી (હે ભવ્ય જન !) તારા (કર્મરૂપી) રજને સર્વથા વિખેરી નાંખે છે ૪૬
जिनभारत्याः स्वरूपम्नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तबन्धा
ऽपापायाऽऽसाद्यमानाऽमदन ! तब सुधासारहृया हितानि । वाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियान्मेऽ-- पापायासाद्यमानामदनत ! वसुधासार ! हृद्याहितानि ॥४७॥
For Private And Personal Use Only