________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના.
મહાકવિ શેાભનમુનિ
અને
તેમની કૃતિ.
"
કવિ, જગત્ની એક અનેરી વિભૂતિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ અક્ષિસ છે. હજારા ધનાઢ્યો કે રાજાએ જગને જે લાભ ન આપી શકે તે લાભ ધારે તે એક સાથે કિવ આપી શકે છે. કવિને કવિત્વ શક્તિ શાધવા જવી પડતી નથી. સ્વયમેવ તે શક્તિ સ્રાચા કવિને વરવા આવે છે. આવા કુદરતી વિજ જગને અવનવા આનદ આપી શકે છે. ‘ કિવ જગના ગમે તેવા પદાર્થોનું સૂક્ષ્મતમ નિરીક્ષણ કરી તે પદાર્થોને પેાતાની કલ્પના શક્તિથી વર્ણવી સુંદર બનાવે છે, અને તે દ્વારા તેમાં તે અને રસ ઉત્પન્ન કરે છે.’એ જ કવિની ખરી ભૂમી છે ‘ જ્યાં ન પહેાંચે રવિ ત્યાં પહેાંચે કવિ’ એ લેાક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થકતા ગણી શકાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only