SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦. કથાસાગર સાધુને મેરુ ઉપર રહેલ વિષ્ણુકુમાર પાસે મોકલ્યા. વિષ્ણુકુન માર હસ્તિનાપુરમાં આકાશ માર્ગે આવ્યા. ઘણા વર્ષે હસ્તિના પુરના રાજ્ય વારસ સૌ પ્રથમ નગરમાં આવેલ જાણી પ્રજા શ્રીમંતા અને બીજા રાજાઓએ તેમનુ બહુમાન કર્યું" પણ •નમુચિએ બિલકુલ તેમના સામું સરખું ન જોયું. વિષ્ણુકુમાર ખેલ્યા. ‘ રાજન્ નમુચિ ! આ મુનિએ ચામાસામાં કયાં જાય ?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હું કાંઇ ન સમજું. તેણે સાત દીવસમાં મારા રાજ્યની હૈદ ખાલી કરવી જોઇએ. જેઓને રાજ્યકર્તાને અનુસરવું નથી તેઓએ તેના રાજ્યમાં રહી શુ કરવુ છે? નમુચિ ઉદ્ધતાઇથી એ. વિષ્ણુકુમાર જરા ઉગ્રતાથી ખેલ્યા ચામાસામાં સાધુ જાય કયાં ? ત્રણ ડગલા જેટલી ઉભા રહેવાની જગ્યા તે આપીશ કે નહિ?? નમુચિ બેન્ચે ‘ સારૂ હું ત્રણ ડગલાં જમીન આપું છુ પણ યાદ રાખજો કે ત્રણ ડગલાથી બહાર કાઇ સાધુને દેખ્યા તે જીવતા નહિ મુક " ' ' વિષ્ણુકુમારે કહ્યું ‘ કબુલ મજુર તા માપીલે! તમારી ત્રણ ડગલાં જમીન. ' નમુચિએ વિષ્ણુકુમારને દમ ભીડતાં કહ્યું. For Private And Personal Use Only વિષ્ણુકુમારે તુ લાખ જોજનની કાયા વિકુવી અને એક પગ જ બુદ્ધીપના આ છેડે અને બીજો પગ ખીજા છેડે મુઠ્ઠી ખેલ્યા ‘ નમુચિ ! ખેલ ત્રીજો પગ કયાં મુકુ ! તારી છાતી ઉપર મુકુ' ?' દેવા દાનવા સૌ વિષ્ણુકુમારની લાખ ચેજિન
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy