________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૩
ત્રણ પગલાં યાને
વિષ્ણુકુમાર
( ૧ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉજ્જૈનીમાં વમ નામના રાજા રાજ્ય કરતા હતા. રાજાને જૈનધર્મ ઉપર રૂચિ હતી. આ રાજાને નમુચિ નામે પ્રધાન હતા. નમ્રુચિ અહુજ બુદ્ધિશાળી અને દુરદેશી હતા પણ જૈનધર્મ ઉપર તેને દ્વેષ હતા.
ઉજ્જૈનીમાં સુત્રતાચાય પધાર્યા. વ રાબ્ત પરિવાર સાથે વંદન કરવા ગયા. શરમાશરમે નમુચિ પણ રાજા સાથે આવ્યા. જતાં જતાં નમુચિએ આચાર્ય સાથે ચર્ચા કરવા માંડી કે ‘બ્રાહ્મણા પવિત્ર અને આ જૈન સાધુઓ અપવિત્ર છે. આચાર્યે બ્રહ્મચય જેને હાય તે પવિત્ર અને તે વિનાના તે અપવિત્ર' વિગેરે કહ્યું. આમ નમુચિએ જેટલી ચર્ચો કાઢી તે બધામાં તે પાછા પડયેા.
નમુચિ સ્વભાવના ક્રોધી અને ડંખીલેા હતા તેને ચર્ચામાં પેાતાને પરાભવ લાગ્યા તેથી મધ્યરાત્રિએ ઉઠી મુનિને મારવા દોડયા પણ શાસનદેવીએ તેને સ્તંભિત કર્યાં. નમુચિની આખા ગામમાં નિંદા થઈ કે કેવા નિય અને ધર્મ દ્વેષી પ્રધાન છે.
For Private And Personal Use Only