________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૧
તમારા ધર્મ
યાને કાલદડ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમા ભવ
( ૧ )
હું રાજા મારિવ્રુત્ત ! કમ રાજાએ આટલી આટલી અમને વિડંબના કરી છતાં તે સ ંતેષ ન પામ્યે. અમે પૂર્વ ભવમાં એક આટાના ટુકડા હુણ્યા હતા તેથી અમારે મેાર કુતરા વિગેરેના ભવે કર્યો છતાં કુકડાપણું પામવા વખત આવ્યે. આ કુકડાપણાની મારી વિતક હવે તમે સાંભળે.
જે ઉજયનીમાં હું રાજા હતા તે ઉજ્જિયનીની નજીક એક ચાંડાળાના મહાલ્લા હતા. આ મહેલામાં ઝુંપડાં જેવાં ઘણાં ઘર હતાં. આંગણામાં મારેલા પશુપંખીનાં હાડકાં અને લેહીનાં ખાખાચીયાં ભરેલાં હતાં. આ પાડામાં વસતા માણસે પૈકી મેાટા ભાગના બધા માણસા લગાટી વાળેલા ઉઘાડા શરીરના હતા. અને તેમના માથાના વાળ અને નખ કુદરતી રીતેજ વધેલા હતા. મહેાલ્લામાં ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા નીકળતા અને ભયંકર દુર્ગ ધ મારતી.
આ પાઠામાં મેષના ભવમાંથી મારેા જીવ અને પાડાપણામાંથી મારી માતાના જીવ ચવી એક કુકડીની કુક્ષિમાં
For Private And Personal Use Only