________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
પામ્યું અને તેણે નયનાવલીને કહ્યું “માતા ! આજે મારા પિતા અને પિતામહીની તિથિ છે તે આ સુંદર મસ્યથી તેનું શ્રાદ્ધ કરીએ તે શું બેટું? આ માસ્યનું પુછ બ્રાહ્મણને દાનમાં આપે અને બીજા સવે-ભાગ આપણા માટે રાંધે. રાણીએ પુત્રની વાતમાં સંમતિ આપી. રાજા મારીદત્ત! મને માર પુત્રજ પકાવ્યું. મારી એકએક નાડીઓ ખેંચાઈ અને જેને નિમિત્તે શ્રાદ્ધ કરતા હતા તેને જ તેમણે જીવ લીધે તેની તેમને કોઈને કાંઈ ખબર ન હતી.
મારા માંસને રાંધી મારા પુત્ર સ્ત્રી અને તેના પરિવારે હૅશથી ખાધું, રાજા આ મારે કરુણ ચેાથે ભવ છે.
स्वयं मज्जति दुःशीलो मज्जत्यपरानपि तरणार्थ समारुढा, यथा लोहमयी तरी.
કેવળ લેહામય નાવડું પોતે બુડે છે અને બીજાને બુડાડે છે તેમ દુશીલ ગુરુ પોતે બુડે છે અને બીજાને બુડાડે છે.
જૈન શાસ્ત્રમાં પાપ કરનાર અને કરાવનાર બન્નેને સરખાં ફળ મળે છે. મેં લેટમાં કુકડ કરી વધેર્યો અને માતાએ તેને માટે પ્રેરણા આપી આને પરિણામે બીજા ભવમાં હું મેર–માતા કુતરે. તીજા ભવમાં હું નેળી અને માતા સર્પ થઈ. ચોથા ભાવમાં હું માસ્ય અને માતા ગ્રાહ બની અમે બન્ને દુ:ખ પામ્યાં.
For Private And Personal Use Only