________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
કથાસાગર
આ વાર્તામાં સાંજને સમય થયે. હું ભેજન કરવા ગયે. ભેજન બાદ થોડી ઘણી વાતે કરી આજ વિચારમાં રમણ કરતે હું ઉંઘી ગયે. ઉંઘ તે ઘસઘસાટ આવી પણ જાગે ત્યારે તે ઉંઘમાં જોયેલું સ્વપ્ન જોઈ હું ખુબ ચિંતા તુર બન્યું.
હું હજી શય્યામાંથી ઉભો નથી થયો ત્યાં તે મારી માતા ચંદ્રમતી ઉષે થશે ધરા આવ્યાં. હું શય્યામાંથી ઉઠી માતાને પગે લાગ્યું. પણ માતા મારા મુખ ઉપરની ખેદની છાયા જાણી ગયાં અને ત્યાં ‘પુત્ર! આજે ઉઠતાંજ કેમ ગમગીન છે?” ' કહ્યું “માતા! આજે મેં બહુજ ભયંકર સ્વપ્ન જોયું છે તેની આ દિલગિરી છે.”
“જે હોય તે સ્વપ્ન મને કહે” માતાએ સ્વપન જાણુવાને આગ્રહ કર્યો.
મેં કહ્યું “માતા! આજે છેલ્લે પહોરે મેં સ્વમાં એક સુંદર ભવ્ય મહેલ છે. આ મહેલના સાત માળ હું ચડ. અને સાતમે માળે બિછાવેલા ભવ્ય સેનાના સિંહાસન ઉપર બેઠે ત્યાં તમે અચાનક આવ્યાં અને મને ધક્કો માર્યો. હું ગડબડતે ઠેઠ જમીન ઉપર આવ્યું. થેડી વારે મેં ઉપર નજર નાંખી તે આપ પણ મારી પાછળ ગડબડતાં જમીન ઉપર પડયાં.”
માતા છાતી ઉપર હાથ મુકી બેલ્યાં “પછી શું ?” મેં મારા કામમાં માતા અંતરાય ન કરે માટે સ્વ
For Private And Personal Use Only