________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ યશોધર ચરિત્ર અધુરી આશા
યાને યશેધરરાજા
( ૧ ) અઠ્ઠાઈ છ છે. ત્રણ ચોમાસાની એક પર્યુષણની અને એ એળીની. આમાં ચિત્ર અને આસેની ઓળીની અઠ્ઠાઈ શાશ્વતી અઠ્ઠાઈ કહેવાય છે.
આ અઠ્ઠાઈઓમાં દેવતાઓ નંદીશ્વર દ્વિીપે જઈ અઠ્ઠાઈ મહત્સવ કરે છે. આ છ અઠ્ઠાઈઓમાં ચૈત્ર અને આ મહિનાની અઠ્ઠાઈના દીવસમાં પહેલાના વખતમાં કેટલીક જગ્યાએ ધર્મ નહિ પામેલા રાજાઓ પશુઓનું બલિદાન આપતા અને તેથી પિતાનું કલ્યાણ માનતા. આવા રાજાઓ પૈકી એક મારિદત્ત નામના રાજાએ આવું બલિદાન આવ્યું છે. તેમાં પશુ સાથે બત્રીસ લક્ષણ સ્ત્રી પુરૂષનું પણ બલિદાન આપવાનું છે. બલિદાનમાં બત્રીસ લક્ષણ સ્ત્રી પુરૂષ તરીકે એક સાધુ સાધ્વી થયેલ ભાઈ બહેનને લાવવામાં આવે છે. બલિદાન માટે લાવેલા આ મુનિના પ્રભાવથી કુદરતના વાતાવરણમાં ફેરફાર થાય છે. જેને લઈ મારિદત્ત રાજા એ સાધુનું જીવન વૃત્તાંત જાણવા ઉત્સુક થાય છે. મુનિ યશ
For Private And Personal Use Only