________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
કથાસાગર
ત્યાંથી કઈ કપટ કરી તે મેળવીએ તમારે કમાવવાની જરૂર ન પડે.”
કામપાળ બે “આપાણાથી ત્યાં હવે પગજ કેમ મૂકાય. ? ત્યાં તે આપણા ગયા પછી લોકેએ તારા નામનું હેળી પર્વ શરૂ કર્યું છે અને તને ભેળા લેકે સતી કહી પૂજે છે. તેથી ત્યાં જવાય શી રીતે ?”
હોલિકા બોલી “એ તે બધાં સારાં વાનાં થશે. આપણે ચાલને જયપુર જઈએ.”
સ્ત્રીને વશ બનેલે કામપાળ હોલિકા સાથે જયપુરના પાદરે આવ્યો અને મને રથ શેઠ દુકાને બેઠા હતા ત્યારે તે એક સાડી લેવા ગયે. તે શેઠને કહેવા લાગે.
“શેઠ! એક સારી જોઈ મને સાડી આપે ને જે તેનું મૂલ્ય લેવું હોય તે લ્યો”
શેઠે એક સારી સાડી આપી અને તેના પૈસા લીધા.”
સાડી લઈ જતા પહેલાં કામપાળે કહ્યું “શેઠ ! આ સાડી મારી સ્ત્રીને કદાચ પસંદ ન પડે તો તમારે બદલી આપવી પડશે.”
શેઠે કહ્યું “એકવાર નહિ સાતવાર બદલી આપીશ.”
થોડી વાર થઈ ત્યાં કામપાળ પાછો આવ્યા અને બે શેઠેઆ સાડી તે મારી સ્ત્રીને પસંદ નથી બીજી સારી સાડી આપે.
શેઠે બીજી સાડી આપી તે પણ ડી વાર થઈ એટલે પાછી લાવી બોયે “આ પણ પસંદ નથી સારામાં સારી આપને ?”
For Private And Personal Use Only