________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલી
૩૭.
કામી ઓ સમય પડે પિતાના ધણીને મારે છે પુત્રને હણે છે ધનને નાશ કરે છે અને પિતાના હાથે ઘર પણ કુટી બાળે છે.
સવારે જયપુરમાં આ શું થયું તેમ લકે બોલવા માંડયા. એટલે શેઠે કહ્યું “મેં મારી પુત્રીને ખુબ આશ્વાસન આપી બળી મરતાં તે વખતે રેકી હતી પણ તેને અજંપ થયે તેથી તે અને તેના પ્રેમને લીધે ઢંઢા અને બળી ગયાં લાગે છે.” લેકે આ બધું સાચું માન્યું તેથી લોકોએ એ અગ્નિની આસપાસ પ્રદક્ષિણા દીધી. હેલિકાને વંદન કર્યું. અને તેની ભસ્મને પવિત્ર માની મસ્તકે ચડાવી એટલુંજ નહિ પણ દર વર્ષે સતી હોલિકાની સ્મૃતિ માટે તે જગ્યાએ અગ્નિ પ્રગટાવવાનું શરૂ કર્યું. આમ જતે દિવસે પરમાર્થ વિના લેકમાં હુતાશની હેળી પર્વ ચારે બાજુ શરૂ થયું.
કામપાળ અને હેલિકા જયપુર છેડી નાસી તે છૂટયાં પણ કામપાળ પાસે ધન ન હોવાથી તેણે હેલિકાને કહ્યું. પ્રિય ! ધન વિના આપણે સંસાર શી રીતે ચાલશે મારે? ધન કમાવા તને છેડી દૂર દૂર જવું જ પડશે.”
હાલિકા બેલી “એ કેમ બને ? મેં તમારા માટે ઘર કુટુંબ બધું છોડયું હવે તમે મને છેડો તે કેમ પાલવે ?”
કામપાળ બોલ્યા “હું તને ઠેર ઠેર સાથે લઈ ફર્યા કરીશ તો કાંઈ કમાઈ શકીશ નહિ અને તેથી તે હું અને તું બને દુઃખી થઈશું.'
હેલિકા બોલી “મારા બાપ પાસે ઘણું ધન છે માટે
For Private And Personal Use Only