________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલી
૩૧૫
(૪). બીજે દીવસે સવારે ૮ઢાગુરૂ સાથે પૂજાની સામગ્રી લઈ હાલિકા સૂર્ય મંદિરે આવી. ઢુંઢા મંદિરની બહાર ગઈ એટલે કામપાળ મંદિરમાં દાખલ થયો. તે હોલિકાને કોઈ પુછયા વિના સીધે તેને વળગ્યો અને તેણે જેથી તેને આલિંગન કર્યું. કાંઈક વિચારી હેલિકાએ તેની પ્રત્યે પ્રેમ બતાવવાને બદલે “અરે દેડે દેડે આ દુષ્ટ વ્યભિચારીને પકડો પકડે ” એવી બૂમ મારી. ચારે બાજુથી લેકે દેડી આવ્યા અને મને રથ શેઠ પણ આવી પહોંચ્યા. તેમણે કામ પાળને પક એટલે તે બે, “તમારી પુત્રી મારી સ્ત્રીના જેવી હેવાથી મેં મારી સ્ત્રી છે એમ માની હું તેને ભેટયે. મારી ભૂલ થઈ છે અજાણતાં થયું તેનું શું થાય? ” કામ પાળ નાસી ઘેર ગયે પણ હેલિકાએ પોતાના સતીપણાનું તાંડવ માંડયું. તેણે પિતાના પિતાને કહ્યું “પિતાજી ! હું આ પરપુરૂષના સ્પર્શને પામી માટે હું તેની શુદ્ધિ માટે અગ્નિ પ્રવેશ કરીશ. હું આ ચ પાસેજ અગ્નિસ્નાન ન કરીશ.
પિતાએ કહ્યું “પુત્રી ! તું હદયથી તેને થોડી સ્પશી છે? : અજાણતાં સ્પર્શ થાય તેમાં કાંઈ પાપ નથી માટે તેને બેટે આગ્રહ ન રાખ. भार्या सुतां श्लिष्यति वै मनुष्यस्तत्रापि नित्यं मनःप्रमाणम्
મનુષ્ય માતા અને પુત્રી બન્નેને ભેટે છે પણ તે બધામાં મનજ કારણ છે. આથી તું દેષિત નથી નિર્દોષ છે.”
શેઠ હેલિકાને ઘેર લાવ્યો પણ આખા ગામમાં આ વાત ફેલાતાં લેકે તે હેલિકાને મહાસતી માનવા લાગ્યા અને
For Private And Personal Use Only