________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪.
કથાસાગર ગિનિ ! વાત તો સાચી કે સંસારી અને સાધુને મેળે ન મળે પણ મોટા માણસે પિતાના કલ્યાણ સાથે પરનું પણું કલ્યાણ ઈચ્છતા હોય છે. તેથી તમે તેને સાથે રાખી વૈરાગ્ય માર્ગે વાળે તે તેનું પણ કલ્યાણ થાય ” શેઠે આ પ્રમાણે આગ્રહ કરી તે તેને હેલિકા પાસે લઈ ગયા અને તેને તે ઍપી.
ઢંઢાએ વેરાગ્યનાં દૂહા છપ્પા અને ઘણું ઘણું સ્થાએ હાલિકા આગળ કહેવા માંડી પણ હેલિકાને તે કશામાં ચિત્ત ન ચેટયું એટલે ઢંઢાએ તેને પુછયું “બેન ! સાચું કહે તારા હૃદયમાં શું દુખ છે?”
હેલિકા બેલી “હું બાળવિધવા છું મને વિષયની ભૂખ છે. મેં જ્યારથી કામપાળને જે છે ત્યારથી મારૂં ચિત્ત તેનામાં પરોવાયેલું છે.”
ઢંઢા બેલી “તું ફિકર ન કર હું તને કામ પાળ મેળવી આપીશ.”
ઢંઢા કામ પાળ પાસે ગઈ અને તેણે હેલિકાની હૃદય વ્યથા જણાવી તેને કહ્યું ‘તારે કાલે સૂર્ય મંદિરે આવવું જ્યાં તમારે બન્નેને મેળાપ થશે.”
કામપાળ ખુબ રાજી થયે અને તેણે ઢંઢને ખુબ આદર કર્યો. કહ્યું છે કે,
સત સાગર મિ , જબુદ્વીપ પછઠ્ઠ કારણ વિણ જે પ્રિતડી, મેં કહીં ન દી.
સાત સાગર અને આખે જબુદ્વીપ હું ફર્યો પણ મેં કઈ જગ્યાએ કારણ વિના નેહ જ નથી.”
For Private And Personal Use Only