________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
કથાસાગર
નહિ અને જતી રહી. શેઠ વિચારમાં પડયા “એ બિચારી દુર્બળ ન થાય તે શું કરે ? જન્મ ધરીને એ શું પામી છે? હું તેને ભણાવવા વિગેરેમાં રેકું તે કાંઈક તેનું ચિત્ત સ્થિર થાય.”
આ પછી શેઠે તેને અનુકળ કેઈ ભણાવનાર સ્ત્રીની તપાસ કરવા માંડી. (૨)
આ જયપુરમાં ચંડરુદ્ર નામે ભાંડ રહેતે હતો. તેનામાં કેઈ બીજી આવડત ન હતી તેથી ભાંગચેષ્ટા કરી પિતાને જીવન નિર્વાહ કરતે હતે. એને ઢંઢા નામની પુત્રી હતી. તે યુવાન થઈ પણ કોઈ તેને પરણે નહિ. કેમકે તેના બાપની સારી આબરૂ ન હતી એટલે કે માનતા કે બાપ જેવી બેટી હશે.
જગમાં સૌને અનુરૂપ મળી રહે છે તેમ સુંઢાને પણ તેને અનુરૂપ અચળભૂતિ નામને વર મળે. હુંઢાનું ભાગ્ય એવું નીકળ્યું કે પરણે થોડા દીવસ થયા ત્યાં તેને પતિ અચળભૂતિ અને તેના બાપ ચંડરૂદ્ર બને મરણ પામ્યા. દંઢા પતિ અને પિતાના કુળને ક્ષય કરનારી અભાગી ગઈ. તેને ઉદાર નિર્વાહ કરવાનું કેઈ સાધન ન રહ્યું. ઢુંઢાને બાપ ભાંડ હતો અને પતિ પણ ભાંડ હતું તેથી તે પણ ભાંડ કળામાં કુશળ થઈ. તે લોકો આગળ અનેક જાતની ચેષ્ટાઓ કરતી અને તે દ્વારા લેકેની પાસે ભિક્ષા માગી પિતાને જીવન નિર્વાહ કરતી હતી.
એક વખત ઢંઢા ભિક્ષા માટે મને રથ શ્રેષ્ઠિને ત્યાં આવી. શેઠે તેને આદર સત્કાર કર્યો અને તેને આસન ઉપર
For Private And Personal Use Only