________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ૮
કથાસાગર
( ૩ ) ઉન્ડાળને દિવસ હતે. બપોર થયા હતા. ગિરિરાજને માર્ગ સૂર્યના કિરણોથી ધેમ તપતે હને તે વખતે એક મુનિ ધીમે જોઈ તપાસી પગ મુકતા ઉતરતા ઉતરતા ગિરિરાજની તળેટીએ આવ્યા. આ મુનિનું શરીર કેવળ કલેવર જેવું હતું તેમને જેનાર તેમનાં દરેક હાડકાં ગણી શકતો છતાં તેમનું મુખારવિંદ ખુબજ તેજસ્વી હતું મુનિની ઉંમર વૃદ્ધત્વમાં પહોંચી ન હતી પણ તેમણે તપકષ્ટમાં કાઢેલ વર્ષોથી તેમની સાચી ઉંમર આંકી શકાતી ન હતી.
બરાબર તે જ વખતે શાન્તમંત્રી ગિરિરાજથી હેઠn ઉતરી તળેટીએ આવ્યા. રોજની રીતરસમ પેઠે તેમણે ખેસને આ પાછ કરી પુંછ તે તપસ્વી મુનિરાજને વાંદ્યા અને સુખસાતા પછી તેમણે કહ્યું “ભગવંત! આપને મેં કયાંય જોયા લાગે છે. પણ કયારે તેને મને ખ્યાલ નથી. મારે વૃદ્ધાવસ્થા પરિચિતને પણ ભૂલી જાય તેવી થઈ છે. ભગવંત! આપના ગુરુનું નામ શું અને આપનું નામ શું ?”
મુનિ બોલ્યા “મંત્રી મારા ગુરુ શાન્ત મંત્રી આપ !”
મંત્રી બે “મહારાજ ! હું પામર તે આપને શિષ્ય થવાને માટે પણ લાયક નથી.”
સાધુ બેલ્યા. “મંત્રી ! સાચેજ તમે મારા ગુરુ છે.”
સાધુ કે ગૃહસ્થ જે જેને ધમ દાન આપીને શુદ્ધ ધમમાં સ્થાપે તે તેનો ધર્મ ગુરુ છે. એટલે એ રીતે તમે મને ધર્મ પમાડે છે માટે તમે મારા ધર્મગુરુ છે,
મંત્રિવર! બાર વર્ષ પહેલાની વાત યાદ કરો. તમે રય
For Private And Personal Use Only