________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્તુમંત્રી
૩૭
વંદનસૂત્ર બેલી વાંદ્યા. વેશ્યાની સાથે ચેન ચાળા કરતા સાધુ વિજળી પડે અને માણસ તુ ખેંચાઈ જાય તેમ આ શબ્દ સાંભળી એકદમ સ્થિર થયે. મંત્રીએ “સ્વામિ સાતા છે છે” કહ્યું. સાધુએ માથું ધુણાવ્યું પણ તેના હૃદયમાંથી શાંતિ કયારનીચે ચાલી ગઈ હતી, સાધુ વિચાર કરે તે પહેલાં તે વંદન પુરૂ કરી “મઘેણુ વંદામિ ”કહી મંત્રી ચાલ્યા ગયા.
શાસ્તુમંત્રીએ સાધુને આક્રોશ ભર્યા વચને ન કહ્યું કે મહારાજ ? તમે જૈન સાધુ છે કે કેણ? તમને મંદિરમાં રહેવા દીધા છે. તે શું આવાં પાપ કરવા? ચાલ્યા જાઓ અમારે તમારૂં કામ નથી? તેમજ મીઠા વચને “મહારાજ ? તમારી નાની ઉંમર છે. તમને લેકે સારા સાધુ મને અને તમે આવી રીતે વેશ્યા સાથે ઉભા રહી વાત કરે તેમાં સારું ન લાગે તેવા વચનથી શિખામણ પણ ન આપી.
મંત્રી પણ શાસ્તૃવસહીમાં જીનેશ્વર ભગવંતને વંદન કરી પિતાના આવાસે આવ્યા. મંત્રીએ આ વાત નીતે કહી પૂજારીને કે ન કહી કોઈપણ ગામના માણસને પણ પિલા જન સાધુને લજાને પાર ન રહ્યો તેને તે એમ થયું કે જમીન માર્ગ આપે તે પાતાળમાં સમાઈ જાઉં? હું શા મેં કાલે શાંતુ મંત્રીને વંદન કરાવીશ અને કદાચ તે હાલ મારી પાસે વેશ્યા ઉભી હતી એટલે સજજન માણસ તરીકે કાંઈ ન બોલ્યા પણ પુછશે કે ‘મહારાજ? આ શું કરે છે ?' તે શું જવાબ આપીશ?” સાધુ પુરા પશ્ચાતાપમાં પડે તેણે ચૈત્યવાસ છે. ફરી દીક્ષા લીધી અને આ પાપની આલેચના માટે તેણે શત્રુંજયગિરિનું શરણું પણ લીધું.
For Private And Personal Use Only