________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
કથાસાગર
આ ચંદ્રરાજાનું ચરિત્ર ચંદ્રરાજાના રાસ ઉપરથી સંક્ષિરીતે આપવામાં આવ્યું છે.
ધર્મ અને ભક્તિ તરફ જૈન જનતાને વાળવા માટે પૂર્વાચાર્યોએ અનેક ગેય સાહિત્ય બનાવ્યું તેમાં રસને મટે ફાળે છે. આ બધા રસમાં ચંદ્રરાજાને રાસ ખુબ રસિક છે.
આ રાસના કર્તા “બાળપણે આપણ સનેહી ” જેવાં અનેક સ્તવને બનાવનાર નૈસર્ગિક કવિ મેહનવિજ્યજી મહારાજ છે, તેમણે આ રાસ સંવત ૧૭૮૩ પિષ સુદી ૫ શનિવારે અમદાવાદમાં પુરે કર્યો છે.
આ રાસ એ કાળે અને પછીના કાળે ઘણેજ કેપભાગ્ય છે જોઈએ કેમકે તેની સુંદર સચિત્ર પ્રતિએ આજે ભંડારમાં ઘણી મળે છે.
આ ચરિત્ર મૂખ્યત્વે તે શિયળના અને શત્રુંજયના મહિમાનું ઉધક છે. પણ સાથે સાથે તેમાં અનેક સુંદર વિષ છે.
આ ચરિત્ર ખુબજ રસિક અને ધર્મ પ્રેરક છે. રાસકારની આ કૃતિ એ સામાન્ય કૃતિ નથી પણ કવિના કાવ્યના બધા લક્ષણથી ભરપુર કાવ્યકૃતિ છે. તેને સન્મુખ રાખી સંક્ષિપ્તરીતે આ ચરિત્ર લખ્યું છે.
[ ચંદરાજાને રાસ ]
For Private And Personal Use Only