________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
કથાસાગર
જેવી કાબર મંગાવી પણ તે તેને ન મળી એટલે તેણે કેશી નામનું એક પક્ષિ મે કહ્યું. તિલકમંજરી કાબરને રમાડતી અને રૂપમતી કેશીને રમાડતી. બન્નેએ તેને પાળનારા માણસ પણ જુદા જુદા રાખ્યા હતા.
એક કહે મારી કાબર રૂડી એક કહે મુજ કરી રે જિમ એક ગ્રાહકે આવે વિલગે
પાડેશી બિહુ ડેલી રે એક વખત આ બન્ને રાણીએ વાદે ચઢી. તિલકમંજરી કહે કે મારી કાબર સારી અને રૂપમતી કહે કે મારી કેશી સારી. બન્ને એ પક્ષી માટે મીઠું બોલાવવાની હોડ કરી કાબરે ખુબ ખુબ મીઠા શબ્દ કર્યા પણ કશી એક શબ્દ સરખે બોલી શકી નહિ.
તિલકમંજરીએ રૂપમતીને ચીડવી “જેઈને તારી દેશી મારી કાબરના હજારમાં ભાગે પણ આવે તેમ છે ખરી?”
રૂપમતી હતી ઘણુંએ ડાહી પણુ પંખીથી રાણી રે આગળ ભાવિ કઈ ન સમજે
કુણ જાણે કુણુ જી રે રૂપમતી ડાહી અને શાણી હતી છતાં તે ભાન ભૂલી તેણે કેશીને ખુબ મારી તેનાં પિછાં તોડી નાંખ્યાં. કેશીના રક્ષકે તેને વારી પણ તે બિલકુલ ન માની. પરિણામે કેશી તરફડી મૃત્યુ પામી. પણ મૃત્યુ પામતાં તેની દાસીએ તેને નવકાર સંભલાવી ધમંપમાડે અને તેણે રૂપમતીને આવું કામ કરવા બદલ
For Private And Personal Use Only