________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
વિમળાપુરીમાં ચારે બાજુ વાત પ્રસરી કે ચંદ્રકુમારને મારવા આવેલી વીરમતી ચંદ્રકુમારને હાથે મૃત્યુ પામી છે. સારા લેકના મૃત્યુથી લેક આંસુ સારે અને દુર્જનના મૃત્યુથી લેક આનંદ પામે તેમ વીરમતીના મૃત્યુથી વિમળાપુરીમાં ખુબ આનંદ ફેલાયો. ચંદ્રરાજાનું ફરી વિમળાપુરીએ સુંદર સ્વાગત કર્યું. યાચકને નગરીમાં છૂટે હાથે દાન અપાયાં.
( ૩ ) વીરમતીના મૃત્યુની વાત આભાપુરીમાં પણ પહોંચી. કેમકે વીરમતી કાતી લઈ ચંદ્રને મારવા માટે ઉપડી હતી તેથી સમગ્ર લેક ગમગીન હતા તેમણે જ્યારે વીરમતી ચંદ્રના હાથે હણાઈ તે જાણ્યું ત્યારે તેમના હર્ષને પાર ન રહો.
વીરમતીના મૃત્યુને આભાનગરીએ શેકથી નહિ પણ ખુબ આનંદથી ઉજવ્યું. સુમતિ મંત્રી અને ગુણવળીને પણ હર્ષ ન પાર રહ્યા.
સુમતિ મંત્રીએ પ્રજાના આગેવાનોની સહીઓ સાથે એક પત્ર તૈયાર કર્યો. તેમાં લખ્યું કે રાજન્ અહિં વહેલા પધારે અને આભાનું રાજ્ય સંભાળે. વીરમતીના દુખથી પ્રજાને મુક્ત કરી તેમાં તમારા સુખથી પ્રજાને સંતોષ કરો આ કાગળ મુદ્દાના માણસ સાથે વિમળાપુરી મેકલ્ય.
પતિનું માનવ થવું અને વીરમતીનું મૃત્યુ થયું આ બેથી ગુણુવલીને સુખ થયું હતું પરંતુ પતિને વિરહ તેને ખુબ સાલતું હતું. તે જ ચંદ્રરાજાને સંભારતી અને આંસુથી
For Private And Personal Use Only