________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
કુશાસાગર
“વાત તે વાયરે જાય તેમ આ વાત ગમે તેવી છૂપી રાખેલી હતી છતાં પણ અભાનગરીમાં ઠેર ઠેર પ્રસરી ગઈ. “ચંદ્રરાજા કુકડો મટી મનુષ્ય થયા છે. અને અહિ થોડા જ દિવસમાં આવવાના છે.”
આ વાત વીરમતીએ સાંભળી એટલે તે મનમાં બેલી બેટી વાત ! કૂકડે થયેલ ચંદ્રને મનુષ્ય બનાવનાર છે કે શું? મેં કૂકડાને જીવતે રાખે તે ભૂલજ કરી છે. તેને મારી નાંખે હેત તે આ સાંભળવું પણ ન પડત. લેકે તો વળી કહે છે કે ચંદ્ર અહિ આવવાને છે અને રાજ્ય લેવાને છે. શું આ બધી સંભવિત વાત છે?”
વીરમતી સીધી ગુણાવલીને આવાસે ગઈ અને બોલી ગુણાવલી ! ચંદ્ર કૂકડે મટી મનુષ્ય થયે છે અને અહિં આવવા માગે છે એ વાતમાં શું તથ્ય છે ? યાદ રાખો કે હવે હું એને જીવતે નહિ છોડું. તારી વિનવણીથી તેને કુકઠા તરીકે રહેવા દીધે એટલે આવા ગામ ગપાટા પણ ચાલે ને? અને તેને મારે ઉજાગારો પણ રાખ પડે ને ? તેને મારી નાંખે હત તે કાંઈ ચિંતા રહેત ખરી ?”
ગુણાવલી બેલી “સાસુજી! લેકેને કયાં ધંધે છે એ તે ગમે તેવા ગપાટા ઉભા કરે છે. કુકડો થયેલ તે છેડેજ મનુષ્ય થાય છે. અને જેણે આવું પરાક્રમ દેખ્યું હોય તે આભા સામે નજર પણ શાની નાંખે? હું તે આ વાત સાચી માનતી નથી.”
વીરમતીને ગુણવલીના વચનથી સંતોષ ન થયું. તે
For Private And Personal Use Only