________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રરાજાનુ' ચરિત્ર
૧૭૩
લાગી. એટલે મકરધ્વજે આ કુ ટ કાણુ છે ? અને તમે કેમ આટલું બધુ તેનુ સન્માન સાચવા છે. તે પુછ્યુ.
શિવમાળા માલી ‘રાજન આ અમારે। રાજા છે. અમે આભાપુરીમાં ગયા હતા. ત્યારે અમને રાજ્ય માતા વીરમતી તરફથી આ ભેટમાં મળ્યું છે. એના આવ્યા પછી અમને ઘણી ઋદ્ધિસિદ્ધિ મળી છે. એના પ્રતાપથી અમે ઠેર ઠેર સન્માન પામીએ છીએ. એ અમારૂં હૃદય છે. તે અમારા નાથ છે. અમે તેના સેવક છીએ, માટેજ અમે તેને જરાપણુ અળગા મુકતા નથી.
મકરધ્વજે પાંજરું હાથમાં લઈ તેમાં રહેલ કુકડાને હાથમાં લીધેા. કુકડા અને રાજા ખુખ હર્ષિત થયા. આ પછી રાજાએ કુકડાને પ્રેમલાના હાથમાં આપ્યા. કુકડા પ્રેમલાના હાથમાં આવતાં તે પુક્તિ ખની ખુબ નાચ્યા. જાણે તે તેના હૃદયમાં પેસવા મથતા હોય તેમ તેણે ઘણી પાંખા ફડાવી. પ્રેમલા પણ આનદ આનદ થઇ તેને ભેટી. તેને સોળ વર્ષોંના પતિના વિયેગ પતિના ઘરના કુકડા મળતાં એછે! થતા હોય તેમ લાગ્યો. તે તેને ચૂમી અને પક્ષિપણ તેને ચૂમતે હોય તેમ કરવા લાગ્યું.
રાજાએ ઘેાડીવાર પછી પાંજરૂ નટને આપ્યું અને કહ્યું ‘નટરાજ ! અહિં વધુ દીવસ રહા તે સારૂં. તમારૂં નાટક અમને બહુ ગમ્યું છે. અહિંથી જવાની ઉતાવળ ન કરશે.
નટરાજ મેલ્યા ‘ રાજન્ અમારી ઇચ્છા તેા તમે આજ્ઞા આપે તે ચારમાસ અહિં રહેવાની છે કેમકે ચેામાસું બેઠુ છે એટલે બીજે જઇ સ્થિરતા કરીએ તે કરતાં અહિં શું
૧૨
For Private And Personal Use Only