________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
દાનની ઉત્સુકતા
યાને
ફૂંકડા
( ૧ )
રાજ્યમાતા ! મારૂનામ શિવકુંવર મારી સાથે મારા પાંચસે। સાથીદાર છે. બધા નાટક કળામાં કુશળ છે. આ પાંચસેામાં પણ મારી પુત્રી શિવમાળા સર્વશ્રેષ્ઠ નૃત્યકળા કુશળ છે. અમે ગામેગામ નાટક કરીએ છીએ અને લેાકે તથા રાજાને રજત કરી દાન લઈ અમારે નિર્વા કરીએ છીએ અમે આભાનગરીને વૈભવ અને કીર્તિ સાંભળી અહિં આવ્યા છીએ તે। અમારૂ નાટક જુએ. રાજસભામાં વીરમતીને શિવકુંવર નાટકીયાએ વિનંતિ કરી.
,
વીરમતી પણ હેમરથની જીત પછી કાઈ એક આન ઉત્સવ આભામાં ઉજવાય તે ઈચ્છતી હતી તેથી તેણે નાટક કરવાની સમતિ આપી.
આભાનગરીના ચાકમાં નાટકીયા શિવકુંવરે માટે વાંસ રૂાખ્યા. એ વાંસને તેણે ચારેબાજુ દોરડાબાંધી મજબુત કર્યાં અને પછી વાંસ ઉપર એક ખીલે ઠોકયા અને તેના ઉપર સોપારી એઠવી. નગર લેક બધુ ચાગાનમાં એકઠું થયું. રાજ્યમાતા વીરમતીનુ સિ હાસન પણ મ`ડાયુ. ગુણાવળી પણ ગોખે આવી કુકડાનું પાંજરૂ પાસે રખી નાટક જેવા બેઠી.
7
For Private And Personal Use Only