________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાસાગર
અને ખેરાકની શું ખામી હતી કે સુંદરી આવી દુર્બળ અને સાવ નિસ્તેજ બની?” ભરત ચકીએ સેવકને દબડાવતાં કહ્યું.
સેવકે બેલ્યા “જેને ત્યાં દેવે હાજરાહજુર હોય તેને ત્યાં શી ખામી હોય? સુંદરીને હંમેશાં દીક્ષાની તમન્ના હતી. તેમને આપે દીક્ષાની અનુમતિ ન આપી તેથી તેમણે આપ દિયાત્રાએ નીકળ્યા ત્યારથી આજ સુધી આય બિલ તપ આદર્યો છે અને હજુ પણ આયંબિલ કરે છે.”
“સુંદરિ! દીક્ષા માટે તારે નિશ્ચયજ છે તે હું તને નહિ રેકું, હું તે રાજ્ય વૈભવ છેડી શ્રેય નથી સાધી શકો પણ શ્રેય સાધનાર તને હું કેમ રેકું. ?” ભરતેશ્વરે દીક્ષામાં કરેલ અંતરાય બદલ પશ્ચાતાપ દર્શાવતાં કહ્યું.
આ પછી સુંદરીએ દીક્ષા લીધી અને ભરતેશ્વરના અઠ્ઠાણું ભાઈ, બાહુબળિ અને બીજા ઘણુ પુત્રએ પણ દીક્ષા સ્વીકારી.
ભગવાન ને આ પર્ષદામાં ઘણું જીવે છે. આમાંથી કઈ તીર્થકર થનાર ભવ્યાત્મા છે ખરો?” એક વખત ભરત મહારાજાએ ભગવંતને પ્રશ્ન પુછો.
ભગવંતે કહ્યું “ભરત તારો પુત્ર મરિચિ આ ચોવીશીમાં મહાવીર નામે એવી શમા તિર્થંકર થશે. મહાવિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવતિ થશે અને આ અવસર્પિણીમાં ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ પણ થશે.”
ભરત ચકી ભગવાનની આ વાણી સાંભળી વિચારવા લાગ્યા “શું કર્મને પ્રભાવ છે? મારા ભાઈઓ બાંધ અને ઘણા પુત્રએ દીક્ષા લીધી પણ કેઈએ તે દીક્ષાને
For Private And Personal Use Only