SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૧૯ ભવે રાજા જે પતિ મ. સુંદર આરોગ્ય મળ્યું પણ એક પુત્ર ન મળે?” આ વિચારતાં તેની આંખમાં આંસુ આવ્યાં. આજ વખતે પાસેના ઝાડ ઉપર બેઠેલે એક પોપટ મનુષ્યભાષામાં બે “રાણી ! આખું નગર આનંદમાં છે અને તું શું કામ રડે છે? મારાથી બનશે તે હું તારું દુઃખ ભાગીશ બોલ શું દુ:ખ છે? બેલે તે કેઈ ઉપાય થાય ? રૂડે શું વળે?' વીરમતી બેલી “પોપટ ! હું તને મારું દુ:ખ શું કહું ? તું પક્ષિ જાત. શી રીતે મારું દુખ ભાગી શકે ? અને જેનાથી કાંઈ ન થાય તેના આગળ દુઃખ ગાવાથી ગાંડામાંજ ખપાય ને ?' પિપટ બે “રાણ ! તું મને સામાન્ય પક્ષી ન માનતી. હું વિદ્યાધર પાસે રહેલે છું. હું દુ:ખ નહિ ભાગી શકું તે તેને ઉપાય જરૂર બતાવીશ” વીરમતી આશ્વાસન પામી અને બોલી “બાંધવ પિપટ! તું વન વન ફરે છે. વિદ્યારે પાસે રહ્યો છે તો મને કઈ એ મંત્ર, તંત્ર કે જડીબુટ્ટી ન બતાવે કે મારે પુત્ર થાય? પુત્ર વિનાની તો ભાઈ! હું સાવ અટુલી લાગું છું. પુત્ર થાય થાય તે જ હું માણસના લેખામાં ગણાઉં. આટલું મારું કામ તું કરી આપીશ તે હું તારી જન્મજન્મ એશીગણ રહીશ. તને સેનાના દાગીના ભેટ આપીશ અને નવનવલાં ભેજન કરાવીશ.” પિપટ બે “રાણી ! હું બીજુ તે નથી કરી શકતે પણ આને તમને માર્ગ જડે તે માટે જણાવું છું કે આ For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy