________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૧૯૭
અને ત્યાંથી બહાર આવ્યાં. રાજાએ ધેડાને છોડયા અને તેના ઉપર ચંદ્રાવતીને બેસાડી પેાતાના નગર તરફ ચાલ્યે ત્યાં તા પરિવારના માણસા રાજાને શેાધતાં હતાં તે મળ્યાં. રાજાએ બનેલી બધી વાત કહી અને તે આભાપુરી આવ્યા. (૩)
નગરીમાં આવતાંજ તેણે પદ્મપુરીના રાજા પદ્મશેખરને ખબર આપી કે તમારી પુત્રી ચંદ્રાવતીને મેં ચૈત્રીપાસેથી છેડાવી છે અને તે હાલ આભાપુરીમાં છે. પદ્મશેખર પ્રિયા સહિત આભાપુરી આવ્યા અને તેણે ચંદ્રાવતીનાં લગ્ન વીરસેન સાથે અહુજ ધામધૂમથી કર્યો.
રાજા વીરસેનને પહેલાંની રાણી વીરમતી હતી અને આ બીજી ચદ્રાવતી થઇ. વીરમતી બુદ્ધિશાળી છતાં ઇર્ષાળુ હતી. તેણે તેની સાથે ઝઘડો કરવા ઘણું કર્યું. પણ ચંદ્રાવતી હમેશાં તેની પ્રત્યે આદર રાખતી હોવાથી તેને કચ્છયાની તક મળતી નહિ. આમ છતાં વીરમતી તરફથી જે કાંઇ કષ્ટ પડે તેને તે હસ્તે મેઢે સહી લેતી.
રાજા વીરસેન ચદ્રાવતી સાથે સુખ ભગવવા લાગ્યા. થાડા દિવસ થયા ત્યાં એક મધ્યરાત્રિએ ચદ્રાવતીએ સ્વપ્નમાં ચંદ્ર જોયા. અને તેજ દીવસથી ચદ્રાવતી ગર્ભાવતી થઈ. પુર માસે તેણે પુત્રના જન્મ આપ્યું. રાજાએ આ નિમિત્તે આખા નગરમાં ઉત્સવ પ્રવર્તોવ્યા.
સારા દીવસે રાજાએ પુત્રનું' ચદ્રકુમાર નામ પાડયું. ચદ્રકુમાર પાંચ ધાવમાતાથી લાલન પાલન કરતે વૃદ્ધિ પામવા લાગ્યા. ચંદ્રાવતીનું માન આમતે હતું જ પણ પુત્ર થતાં વિશેષ થયુ.
For Private And Personal Use Only