________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
કથાસાગર
6
કાણુ થશે. નિમિત્તીયાએ કહ્યુ · રાજન્! તારી પુત્રી આભાપુરી નરેશ વીરસેનને વરશે. મારા પિતા મને વીરસેનને આપવા ઈચ્છતા હતા ત્યાં હું એકવાર ગામને પાદરે મારી સખીએ સાથે રમતી હતી તે વખતે આ યેગીએ મને ઉપાડી. મે ઘણી ચીસેા પાડી પણ તેને રાજસેવકો પકડે તે પહેલાં તે તે યાગી કૈાઇ ઝાડીમાં છૂપાઇ આડો અવળે થઇ મને અહિ લાગ્યે અને આલ્બે. માળા ! હું કહુ. તેમ કર. મારે યાગ ક્રિયા કરવી છે.' હું સમજી ગઇ કે આ ચેગી મને અગ્નિમાં હામશે. મે રાઇ રાઈ વનનાં પક્ષીને રડાવ્યાં પણ તે બિચારાં કલકલ સિવાય શું કરે? મારી રાડા વનમાં પ્રતિઘેષ કરતી ત્યાંજ સમાણી, શરૂઆતમાં મેં મારા પિતાના નામથી બચાવેા ખચાવાની અમેા પાડી પણ તે બિચારા સાંભરે તે આવે ને ? મે' છેવટે મને વરાવવાની હતી તે આભાપુરીના રાજાના નામથી બૂમ પાડી ત્યાં આપ જાણે અહિજ ન રહ્યા હૈ। તેમ બૂમ સાંભળી આવ્યા. રાજન્! હું જાણતી નથી કે તમે કેણુ છે? પણ આ બધ સ' કેત અને આ દુ:ખમાં ફરતુ મારૂ ડાબું અંગ કહે છે કે તમેજ મારા નાથ આભાપુરી નરેશ છે. ઘડી પહેલાંની રાતી કન્યા હુ થી નાચી ઉઠી.
રાજા એલ્યે ‘દૈવિ ! તારૂં અનુમાન ખરાખર છે હું આભાપુરીના રાજા વાંસેન છુ
."
રાજાએ અને ચંદ્રાવતીએ ત્યાંજ ગાંધવ વિવાહ કરવા ઇચ્છયે પણ સ્હેજ વિચારતાં રાજાને લાગ્યુ કે ‘શા માટે ઉતાવળ કરવી જોઇએ ?’
ચંદ્રાવતી અને વીરસેન ઉપવનમાંથી જાળીદ્વારા વાવમાં
For Private And Personal Use Only