________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર દેવીઓ
૧૯૧
પૂજક છે અને તેણે મને નમસ્કાર કર્યો છે. પણ લક્ષ્મીદેવીના મનમાં એમ કે આખી દુનીયા ધન પાછળ દોડે છે તા વિક્રમ પણ ધન પાછળ દોડતા હોવાથી મારા પૂજક છે અને સરસ્વતી એમ સમજી કે વિક્રમ પંડિતાના પૂજક છે એટલે મનેજ ઇચ્છે છે. પણ એ એમને ખબર નથી કે માલવાધપતિ વિકમ લક્ષ્મી એકઠી કરે છે અને પંડિતાને સભામાં રાખે છે તે બધુ મારા માટે-કીર્તિ માટેજ કરે છે.
વિક્રમ ! મેટાં મેટાં તપ કરી સરસ્વતીને સાધનાર પંડિત એક લેાક બનાવે ત્યાં લાખ સેાના મહાર તેને આપવામાં આવે છે તેમાં, મેટા સાગર તળીયે ડુબકી મારવામાં અને મોટા સાહસેા ખેડવામાં આમ બધે કીતિ જ કારણુ રૂપ છે.
વિક્રમ! તે આખી દુનિયાનું દેવુ ફેડયું. તુ" પારકાનુ દુઃખ સાંભળી તુ દોટ મુકે છે અને ઠેર ઠેર અંધારપટ ઓઢી કરે છે તે બધામાં કીર્તિ જી, શું કારણુ છે? મને તે લાગે છે કે વિક્રમ ! કીર્તિના ઇચ્છક તેં મને જ નમસ્કાર કર્યાં છે ખરૂં કે નહિ ?
સિવાય
?
વિક્રમ એલ્યે દેવી તમે નમસ્કાર ચેાગ્ય છે તે ઠીક છે. પણ મેં તમને નમસ્કાર કર્યાં નથી. કેમકે તમારૂં થાતુંજ કાંઇ ઠેકાણું છે? તમે તે જ્યાં ત્યાં ફરનારાં છે. વેશ્યાની કીર્તિ માં પણ તમે વસે છે અને હલકા ગવૈયાના મેઢામાં પણ તમારા વાસ છે. તમે કાંઈ ચેાડુ ંજ સારૂ ખાટુ સ્થળ રાખ્યું છે. સાત્વિકની કીતિને પણ ફેલાવે છે. અને અસાત્વિક પણ મેઢે મીઠા હૈાય તે તમને વશ કરી નાંખે છે.
For Private And Personal Use Only