________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
કથાસાગર
किहां गोबालो किहां वलहिपुरं किहां लम्बोदर देव लाडन आयो विहिवसि गिओ सत्तवि परिणेवि.
ક્યાં ગાવાળ, ક્યાં વલભી, કયાં લઓદર દેવ નસીબને આવ્યો અને સાતેકન્યા પરણી હું જાઉં છું
ગુણસુંદરી ઝારી ભરી લાવી મહેલના એક ભાગમાં લઈ જવા માંડી. ત્યાં પુણ્યસાર બેલેં એમ નહિ. હું બાંધીયાર જગ્યામાં દિશાએ જતો નથી.” આથી બહાર નીકળ્યા ચાર આઠ ડગલાં ગયા. એટલે તેણે કહ્યું “તમે અહિ બેસો. હું સામે
ડેદૂર જઈ સંકેચ વિના વડીશંકા કરી આવું છું. ગુણસુંદરી અને તેની દાસી ઉભાં રહ્યાં પુણ્યસાર સીધેજ ગામના પાદરે ઉભા રહેલા વડે પહોંચે અને બખેલમાં ભરાયે. ત્યાં બે દેવીઓ આવી અને તે પણ ઝાડ ઉપર ચડી તેમણે ઝાડને ઉપાડયું. ઝાડ પાલનગરના સીમાડે આવ્યું ત્યારે પક્ષિઓ અવાજ કરતાં હતાં અને કુકુડે કુક્કુક કરતે હતો.
આ બાજુ પુરંદર શેઠ સાંજે વાળુ કરવા આવ્યા. પણ પુણ્યસારને નહિ આવેલે દેખી તેની માતા પુણ્યશ્રી બેલી કે ‘પુણ્યસાર ! કયાં ગયે ?”
શેઠ બોલ્યા “મુક, એ છોકરાનું નામ. એ છોકરો નથી પણ પૂર્વજન્મને વૈરી છે. તે જ તે ચોરી કરતો પણ આજે તે આપણે ત્યાં પડેલ રાજાને હાર જુગારમાં ગુમાવી આ છે શું થશે ?”
‘પણ તે ગયે કયાં?” પુણ્યશ્રીથી ન રહેવાયું તેથી તે બેલી.
For Private And Personal Use Only