SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુણ્યસાર કથા ૧૫૫ જીવ ભમતા હતા અને લેાકેા હાથી કેાના ઉપર કળશ ઢાળે છે તે જોવા તલસી રહ્યા હતા. ત્યાં એકબાજુ ખુણામાં ઉભેલા કોઇ અજાણ્યા યુવાન ઉપર હાથીએ કળશ ઢાળ્યેા. આ યુવાન બીજો કેઇ નહિ પણ પુણ્યસાર હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાજા વાગ્યાં. શેઠે પુણ્યસારને નવરાવ્યે. રેશમી દુકુળા તેને પહેરાવ્યાં અને તેની કેટમાં લાખાના દાગીના પહેરાવ્યા. પુણ્યસાર રાજકુમાર જેવા દીપી ઉઠયા અને માયરામાં બેસી સાતે કન્યા સાથે પરણ્યા. જોવા આવેલ લેકેા અને પેલી એ દેવીએ પણ પુણ્યસારના ભાગ્યને વખાણવા લાગી. અને લેાક પણ ખેલ્યા ‘શું આનું ભાગ્ય ! જે લગ્ન જોવા ખુણે ઉભા હતા તે સાતે કન્યાને પરણ્યા.' લગ્નની વિધિ પુરી થઇ, વરઘડીયાં પરણી ઉતર્યાં. શેઠે પુત્રી અને જમાઇ માટે સાત માલને મ્હેલ તૈયાર રાખ્યા હતા. પુણ્યસાર મહેલમાં દાખલ થયા. સાતે વધૂએ અને પિર જનેા તેની તહેનાતમાં હાજર હતા. ત્યાં પુણ્યસારની નજર આકાશમાં મુકી રહેલા તારાઓ ઉપર ગઇ. તેણે જોયુ કે પ્રભાત થયું નથી પણ પ્રભાતની તૈયારી છે. ‘ દેવીએ પ્રભાત પહેલાં ઉપડશે. હું અહિં રહી જઈશ, મારૂ ગામ ક્યાં છે. તેની મને ખબર નથી. આથી ત્યાંથી છટકવા તે પલંગ ઉપરથી હેઠા ઉતર્યાં. અને દિશાએ જવાનુ માનુ કાઢ્યુ ગુણસુંદરી સાનાની ઝારી હાથમાં જળથી ભરી લઇ સાથે આવે તે પહેલાં તે તેણે ઘરની વચ્ચેના ભારવટ ઉપર એક શ્ર્લોક ખડીથી લખી નાંખ્યું. ? For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy