________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુણ્યસાર થા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
(૨)
પુણ્યસાર જે ઉપાધ્યાયની શાળામાં ભણતા હતા તે શાળામાં એ ગામના શેઠે રત્નસારની પુત્રી રત્નસુંદરી પણ ભણતી હતી. આ છેકરી બહુ ચપળ, બુદ્ધિમાન અને ભણુવામાં ખુબ ઢાંશિયાર હતી.
કેાઇવાર પુણ્યસાર અને રત્નસુ ંદરી વચ્ચે વાદવિવાદ થયા અને બન્ને લઢી પડયાં. પુણ્યસાર રત્નસુંદરીને ઓલ્યા ‘ મારી સાથે બહુ ચપચપ ન કર. તું બહુ હોંશીયાર છે તે જાણ્યું. ગમે તેવી તુ હાંશીયાર હે પણ તારે પુરુષની સ્ત્રી થઈ દાસી થવાનુ સા યું છે ને ?’
રત્નસુંદરી આમ ગાંજી જાય તેમ ન હતી તે ખેાલી “ સ્ત્રી છું તે। કાઇની પત્ની થઈશ અને જે મારા પિત થશે તેની દાસી પણ થઇશ. મારે પતિ કેઇ સામાન્ય નહિ હોય મહાન હશે. એમાં મૂર્ખ ! તું શાનું મને મેણુ મારે છે. ?” કયા તા થાડીવારે શાંત થયે પણ પુણ્યસારને રત્નસુંદરીના ખેલ હૃદય સાંરસે ઉતરી ગયે.
તે ઘેર આવ્યેા. ખાય નહિ, પીએ નહિ, ઉદાસ ફર્યાં કરે. માતાએ આડીઅવળી વાત ઉપરથી જાણ્યુ કે પુણ્યસાર રત્નસુંદરી સાથે વિવાહ કરવાનું ઇચ્છે છે. પુરંદર શેઠ ઘેર આવ્યા એટલે તેણે આ બધી વાત જાણી અને તેમણે રત્નસુંદરીના બાપ પાસે માગુ કરવાનુ જણાવી તેને જમાડયા. (૩)
For Private And Personal Use Only
પુરન્દર શેઠ ગેાપાળ નગરના આગેવાન શેઠ હતા તેમ રત્નસુ ંદરીના પિતા રત્નસાર પણ આગેવાન શાહુકાર હતા.