________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભગવાન મલ્લિનાથ
૧૫
રાજા પ્રતિશુદ્ધ નક્કી કરેલા સમય મુજબ ઉદ્યાનમાં ગયા અને ત્યાં આવેલ મંદિરમાં દાખલ થયા તો સામે મલ્ટીકુમારીની પ્રતિમાને મલ્ટીકુમારી સમજીને આવ્યે વિ! તમારે માટેજ આ બધા ઉપક્રમ છે મારે તમારા પિતાનું રાજ્ય લેવું નથી કે તેમની પ્રજાને રંજાડવી નથી જ્યારથી તમારૂં મેં નામ સાંભળ્યુ ત્યારથી મેઘ પણ લીધી નથી અને પુરૂં ખાધુ પણ નથી.’ રાજા વધુ બેલે ત્યાંતા પ્રતિમાની પાછળ રહેલ દાસીએ બહુ સીત ભરીરીતે પ્રતિમા ઉપરનું ઢાંકણુ ઉઘાડયુ અને તેમાંથી ભયંકર દુ ધ નીકળતાં રાજાએ મેઢુ ઢાંકયું અને નાસવા માડયું. ત્યાં એકદમ સાક્ષાત્ મલ્લીકુમારી પાછળથી આવ્યાં અને ખેલ્યાં રહેા‘- રાજન્ ! જેના સામે તમે ખેલી રહ્યા છે તે મહી નથી મલ્લિની પ્રતિમા છે. સાક્ષાત્ મલ્લી હું આ ઉભો. તમારા મેહ કેવા બળવાન છે કે તમે પુરૂ જોતા પણ નથી અને મારી પ્રતિમાને સાક્ષાત્ મને સમજી તમે તમારા હૃદયના ઉભરા કાઢે છે. રાજન્ ! મલ્લિને મેહ આટલે છે તે નાસા છે. શુ કામ ? મને લાગે છે કે તમને મેહ મલ્લિના રૂપના છે. મલ્લિના નહિ.
""
ઉભા
રાજા એલ્યે. ‘દેવિ ! અસહ્ય દુર્ગંધ ઉછળે છે અ&િ શી રીતે રહેવાય ?”
મલ્ટી એલ્યાં
છે તેના એકેક કેાળી ઉભેલ છું તેમાં તે
મેં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રતિમામાં તે મેં જે ખાધુ નાંખ્યા છે. જ્યારે હું તમારી સામે રાજ ૨૮ કવળ નાંખ્યા છે. તે તેમાં કાંઇ ઓછી દુર્ગંધ નથી. સેનાતી પ્રતિમા દેખાવમાં સુંદર
૧૦
6
For Private And Personal Use Only