________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહિલનાથ
૧૪૩
ત્વનું છે. હાથ, પગ, મીઠું અને શરીર ધુઓ પણ હૃદય કાળાં હોય તે તે પવિત્ર નહિ થાય. હાથ, પગ અને હૃદયની પવિત્રતા માટે તે પવિત્ર કામ જોઈએ. પરિત્રાજિકાને લાગ્યું કે કુંવરીએ મને ધિક્કારી. તેણે મલ્લીકુંવરીને ઘણી સ્ત્રીઓની શક્ય બનાવવાનું ઈચછયું તેથી તે કાંપિલ્યપુરમાં આવી અને તેના રાજા જિતશત્રુ આગળ મલ્લીકુંવરીના અભિમાન અને રૂપને વખાણ્યાં. જિતશત્રુનું અંતઃપુર તે મેટું હતું છતાં તે બધું તેને શુષ્ક લાગ્યું અને તેણે પણ મલ્લીકુંવરીનું માગું કર્યું.
એક પછી એકેક રાજાના દૂતે કુંભરાજા પાસે આવ્યા અને તેમણે મલીકુંવરીની માગણી કરી. રાજા કુંભ બેન્ચે દૂત ! સ્ત્રી પુરુષને વેગ સદશ હોય. કદાચ થોડેઘણો ફેર હોય તો ચલાવી લેવાય. પણ મલીકુંવરીનું રૂપ જ્ઞાન અને ગંભીરતા આગળ કેઈ હજારો ભાગ પણ તમારા રાજાઓમાં દેખાતો નથી. માટે તે હું રોજ તેની ચિંતા કરું છું ત્યારે તમે પિતાની યેગ્યતાને વિચાર કર્યા વિના શું જોઈ માગું કરવા નીકળી પડયા છે? જાઓ તમારા રાજાને કહેજે કે મલ્લીના અંગુઠાની કાંતિ જેવી પણ તમારા મુખની કાંતિ નથી. તમે મલીકુંવરીના સ્વામિ બનવા લાગ્યા તે નહિ પણ સેવક બનવા નથી.”
આ દૂતેના સમાચાર સાંભળી છેએ રાજાઓને ખુબ માઠું લાગ્યું અને તેઓ એક પછી એક લશ્કરી સજજ કરી મિથિલાને ઘેરી વળ્યા.
For Private And Personal Use Only