________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મલ્લિનાથ
૧૪૧
વૃદ્ધ સેની બે “રાજન ! અમે મિથિલાના રહીશ છીએ. અમારા રાજાને સુંદર રૂપવાન મલ્લી નામની કુંવરી છે. તેનું રત્નકુંડલ એક વખત તુટયું અમે સાંધવા તેને ઘણે પ્રયત્ન કર્યો પણ તે ન સંધાયું એટલે રાજા બીજા અને
ત્યે “મારા રાજ્યમાં આવા કારીગરો ન જોઈએ કે જે આ કુંડળ સાંધી ન શકે.'
અમે કહ્યું “રાજન્ આ કુંડળ દેવી છે. મનુષ્યની કારીગરીમાં તો મનુષ્યકળા બતાવે પણ દેવી કારીગરીમાં ડું જ તેનું પુરુષાર્થ કામ આવે છે?
રાજા ન માન્ય અને અમારે મિથિલા છોડવી પડી.
રાજાને બીજી બધી વાતમાં બહુ રસ ન રહ્યો પણ મલ્લી અને તેના ગુણમાં તે ગરકાવ બન્યું. સેનીઓને વિદાય કર્યા પણ બીજે જ દીવસે તેણે મલીકુમારીના માગા માટે દૂતને મિથિલા મેક.
હસ્તિનાપુરના રાજા અદીનશત્રુની સભામાં એક ચિત્રકાર આવ્યા. ચિત્રકારે પોતાની પ્રશંસાની આપ વડાઈ ઘણી કરી પણ રાજાની નજર તેના અંગુંઠા ઉપર જતાં તે બે ‘ચિત્રકાર ! ચિત્ર ચિતરવામાં અંગુઠો મુખ્ય જોઈએ પણ આ અંગુઠે તમે કયાં ગુમાવી બેઠા છે ? ?
ચિત્રકાર છે. “રાજન મને દેવી વરદાન છે કે હું કેઈનું એક અંગ દેખું તે તેનું આખું રૂપ ચિતરી શકું છું. એકવાર મિથિલાના રાજા કુંભની પુત્રી મલીને અંગુઠે
For Private And Personal Use Only