________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરદત્ત મુનિ
૧૨૩
<
"
'
શેરીના લેાકેા મેલ્યા ‘ પહેલાં તમારા મીતીયાએ ફળીના કૂતરાને માર્યાં છે. પછી એને અમે માર્યા છે.’ મત્રીએ નાકરાને કહ્યુ આ લેાકેા શું કહે છે ? નોકરી એલ્યા ‘ વાત સાચી. પણ એ કુતરાએ આપણી પાળેલી બિલાડીને પહેલાં મારી માટે માીયાએ એને માર્ગો છે.’ મંત્રીએ કહ્યું · બધી વાત પહેલેથી કહે આમાં શુ કારણુ ખન્યું છે. ? '
મુખ્ય સેવક એલ્યે ‘ મુનિ આપણા ત્યાં વ્હારવા આવેલા તેમાં જે દુધપાકના છાંટા જમીન ઉપર પડયા ત્યાં માંખી બેઠી. આ માંખીઓને જોઇ ગરાળી આવી અને તેણે એક પછી એક માંખીઓને મારવા માંડી. ગરાળી એક પછી એક માંખીઓને ઝડપતી હતી ત્યાં એક કાકીડાએ તેને પકડી અને તે લઇ જેવા નાયા ત્યાં આપણી ખિલાડીએ કાકીડાને ડાકમાંથી પકડચેા. તેને પકડીને ખિલાડી નાઠી કે તુ તેને શેરીના કુતરાએ મારી. આ કુતરાને આપણા કુતરાએ માર્યાં અને તેથી આ બધા લેકે લાકડીયા લઇ અમને મારવા આવ્યા છે. ’ લેાકેાને મંત્રીએ ખસેડયા, નાકરાને પણુ વાર્યાં અને કહ્યું ‘પુરૂં તપાસ કરી લડેને ? નજીવો ભૂલમાં કેવું પરિણામ આવે છે તેના આ પ્રત્યક્ષ દાખલેો છે.' સૌ સૌને ઘેર ગયા પણ વરદત્ત મંત્રીને આ પ્રસંગ ચિત્ત આગળથી ન ખસ્યા, તે વિચારવા લાગ્યા. શુ સાધુ જીવનના આચાર ? શું તેની પાછળ રહેલ દીષ્ટિપણું ? હું. પહેલાં સમયે કે એક ટીપુ પડયું તેમાં તે એવુ શુ થયુ કે આ મુનિ હાર્યા વિના ચાલ્યા ગયા પણ હવે સમજાય છે
.
For Private And Personal Use Only