________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કધાસાગર
ગુરુની આજ્ઞા લઈ સસક ભસક બને મુનિઓ વસંતપુર આવ્યા.
વસંતપુરમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો હતે. સૌ કેઈ સસક અને ભસક રાજકુમારની જ વાત કરતા હતા. કઈ બોલતા કે “કેવા પરાક્રમી રાજકુમાર હતા જે તે બે રહ્યા હતા તે રાજ્યની સીમા વધારી: મુકત અને વસંતપુર આજે અજોડ રાજ્ય હોત.”
ત્યારે બીજ કહેતા કે “ભાઈ ભાગ્યવાનને તે ભાગ્ય સાથેજ હોય છે. તેમણે રાજ્ય છેડયું તે આજે પણ તેમને કયાં ભવની કમીના છે. ઠેર ઠેર રાજા મહારાજા સત્કાર કરે છે અને તે પિતે જ્ઞાનમાં મસ્ત રહે છે. સત્ત્વશાળીનું સત્વ ડું જ જણાયા વિના રહે છે.”
નગરના લેકે ઉદ્યાનમાં આવ્યા. મુનિએ ધમે દેશના આરંભી “કંચન, કાયા, કામિની અને કુટુંબ બધુ નશ્વર છે જોતા જોતામાં આ બધું ચાલ્યું જશે ધમાં કરણી કરી હશે તેજ સાથમાં આવશે ” બીજાઓએ તે સાચું કહી માથું ધૂણાવ્યું પણ મુનિની નાની બહેન સુકુમાલિકાને વૈરાગ્યની ભાવના જાગી અને તેણે માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા લીધી.
સુકુમાલિક સાધ્વી બની છતાં તેનું રૂપ વાદળમાંથી ઝબકતા ચંદ્રમાની પેઠે છુપું છુપાયું નહિ. સુકુમાલિકા છઠ અઠ્ઠમ વિગેરે વિવિધ તપ કરી કાયાને સુકવવા લાગી પણ ટીપાએલું સોનું વધુ ઝળકે તેમ તેને કૃશ દેહ કાંતિથી
For Private And Personal Use Only