________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
*
બરાબર યાદ છે.
"
એણીએ કહ્યું ‘તે એ લાડુ આપે ખાધેલા કે ફેકી દીધા હતા. ચેગી મેલ્યું ‘ બાઇ ! એ બે લાડુ મેં મારી પાસે ઉભેલા બે બચ્ચાંને આપ્યા હતા. તે રાજી થઇ ખાઈ ગયાં હતાં. અને પાસેના ઝાડ નીચે પાણી પી સુઇ ગયાં. મારી સામે ખાળકે જોઇ રહે અને હુ લાડવા ખાઉં તે ઠીક લાગે ’ આ શબ્દો સાંભળતાં ધનશ્રીની આંખમાં જળહળીયાં આવ્યાં. તે કાંઇ વધુ બેલે તે પહેલાં તે યેગી ‘નાસૈમા તેમા હૈમાવે ખેલતા અદૃશ્ય થયે અને ધનશ્રી પણ એલી કે ચેગી તમે જે કહા છે તે ખરેખર સાચું છે કે कार्यं परस्मिन्नऽहितं न कुर्यात् करोति या ग् लभते स तादृग् दत्तं विषान्नं जटिने धनश्रिया, तेनैव तत्पुत्रयुगं विनष्टं ॥ १ ॥
1
For Private And Personal Use Only
· પારકાનું અહિત ન કરવુ જોઈએ જે જેવુ કરે તેવું મેળવે છે. ધનશ્રીએ ચેગીને વિમિશ્રિત અન્ન આપ્યું પણ તેજ અન્નથી ધનશ્રીનાજ બે પુત્રો મૃત્યુ પામ્યા.
( પ્રબન્ધશતક )
7