________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રી કધા
હંમેશાં વહાલું હોય તેથી વેગીએ ધનશ્રીના આપેલા તે બે લાડવા તેના બે બાળકોને આપ્યા. બાળકે રાજી થતા લાડ ખાઈ પાણી પી પાસેના ઝાડ નીચે સુતાં. યેગી ભજન કરી પિતાની ઝુંપડીએ ગયો પણ પેલાં બે બાળકે ત્યાં પહયાં તે ફરી જાગ્યાંજ નહિ.
(૨) ધને અને ધનશ્રીએ બાળકોની ખુબ તપાસ કરીને ઝાડનીચે મરેલાં તે બે બાળક દેખાયાં. ખુબ રેકકળ કર્યા પછી તેમણે માન્યું કે આ બને બાળકે સર્પના ડંસથી મૃત્યુ પામ્યાં હોવાં જોઈએ.
બાળકોના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. અને દીવસે ઉપર દીવસો જતાં ધન અને ધનશ્રીને શોક એ છે .
(૩) બાળકોને મૃત્યુ પામે છમાસ વીતી ગયા છે. ધનશ્રી ઓટલે બેઠી છે ત્યાં “અલખ નિરંજન” કરતો યેગી આપે અને બોલ્યા “જે જૈસા કરે તેના પાવે એ શબ્દ ધનશ્રીને છ મહીના પહેલાં આપેલા વિષમિશ્રિત મેદકનું સ્મરણ કરાવ્યું. તે આશ્ચર્ય પામી વિચારવા લાગી કે મેં તે આને ઝેરના લાડુ આપ્યા હતા પણ આતે હજી એને એ શબ્દ બોલે છે. શું એને ઝેર ન ચડયું કે એણે ઝેરના લાડુ પારખી તજી દીધા ?”
યેગી પાસે આવતાં ધનશ્રી બોલી “મહારાજ ! આપને યાદ છે ખરું કે મેં આપને છ મહીના પહેલાં બે લાડુ ખાખ્યા હતા.'
For Private And Personal Use Only