________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ કેઇનું ખાટું ન ચિંત
ચાને ધનો થા
આધારણ નગરમાં એક ચગી રેજ ભિક્ષા માટે ફરે અને “જે પૈસા વરે છે પૈસા વે” એમ બેલે.
આ નગરમાં ધન શેઠ અને તેની સ્ત્રી ધનશ્રી રહેતાં હતાં. તેમને બે છોકરા હતા. એક છોકરો સાત વર્ષને અને બીજે પાંચ વર્ષને. આમ ધન અને ધનશ્રી બધી વાતે સુખી હતા. એક વખત ગીને “ો જૈન વારે તો વૈT T” આ શબ્દ સાંભળી ધનશ્રીને વિચાર આવ્યું કે આ ગી કહે છે તેની સત્યાસત્યતાની પરીક્ષા કરવી જોઈએ. તેણે ઝેરના લાડવા યોગીને ભિક્ષા માં આવ્યા. યોગીએ અલખ નિરંજન કહી તે બે લાડવા ઝોળીમાં મુકયા, આ પછી ઘેરે ઘેર બીજી પણ ભિક્ષા માગી ભેગી ગામ બહાર આવ્યું.
યેગીએ ભિક્ષાનું પાત્ર બહાર કાઢયું તે ભિક્ષા જોઈએ તે કરતાં વધુ આવી હતી. મેગી જ્યાં ખાવા બેસે છે ત્યાં દેવગે ફરતા ફરતા પેલી ધનશ્રીનાં બે બાળકે ત્યાં આવ્યાં અને ગીની ભિક્ષા સામે જોઈ રહ્યાં. બાળકને લાડ
For Private And Personal Use Only