________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૫૦)
દુગ્ધમાં જળ મળ્યુ' હુઇસ જૂદું' કરે, તાદૃશી સૃષ્ટિને ધાર પ્યારા,
તત્ત્વષ્ટિ પરી તત્ત્વને પારખે, ચાગવિદ્યા લહી સત્ય ધારા.
સૃષ્ટિ સ્યાદ્વાદની વાદ સહુ ટાળતી, ખાળતી ક્રા વેગ જ્ઞાને,
શુધ્ધ ઉપયાગથી અનુભવે આતમા, સત્ય આનંદને તત્ત્વતાને.
જ્ઞેય ને ધ્યેય આય છે ભાતમા, જ્ઞાનથી જ્ઞેય વસ્તુ પ્રકાશી,
જ્ઞેય ને જ્ઞાનરૂપે સદા જે રહે, વસ્તુધમે સદા છે વિલાસી,
સેવીએ આતમા સેવીએ આતમા, દેદેવળ રહીને પ્રકાશે,
તારીએ આતમા તારીએ આતમા, જાગતાં કર્મીને ક્ન્દ નાસે.
અન્ય સદભાવથી મુકિત છે જીવની, અન્ય નહિ ત્યાં લડા કેમ
મુકિત
માનવી,
મુકિતની યુકિતમાં મુ ંઝતા હ જ્ઞાનથી કરી યુક્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અલખ.
અલખ.
અલખ.
અલખ.
અલખ.