________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(1)
રત્નની મંજુષા તાળું દીધું ખરૂં, કુંચીથી ઉઘડતું તે તાળું તાળું ઉદઘાટતાં રત્ન પાસે યથા, આત્મસિદ્ધિ તથા દલ ભાળું.
સર્વ. ૬ અરિકા નિમલી કુંભને હેતુ છે, મૃત્તિકા કુમ્ભનું રૂપ પાવે, હ૭ સામગ્રીથી કીજીએ કુંભને મુસ્તિકા વ્યકતતા રૂપ થા.
સવ. ૭૫ તેમ સત્તાપણે ઋદ્ધિ સવ છે, આત્મમાં મૃત્તિકા પેઠ જાણે, સાધન સાધીએ વ્યકતતા આત્માની,
ઉદ્યમે કાર્ય સિદ્ધિ પ્રમાણે. સવ. ૮ આત્મભાવે રહી રીઝીએ ગહગાહી, પારકા દેષ દેખે ન પ્રાણી, પારકા દેશને દેખતે જ્યાં લગી, ત્યાં લગી નહિ હુ તેહ નાણ.
ષષ્ટિ ટળે મેહ માયા ગળે, સાધન સાધતા મુક્તિ સારી, બુદ્ધિસાગર લહે શુદ્ધતા બુદ્ધતા,
જન્મને મૃત્યુનાં દુખ વારી. સવ. | ૧૦ | ૭પ. આત્માને સ્વસ્વરૂપદેશ. (૨૧)
ઝુલણા છંદ અલખના પંથમાં ચાલજે આતમા, નાત ને જાત સર્વે વિસારી, જ્ઞાનના યુગથી તત્વને પામીને, શુદલ ચારિત્રતા હીલ ધામે.
૯ . ૧
For Private And Personal Use Only