________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(e)
ઊંઘ ત્યાગી અહે। દેહ કેમ્પ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડા, બુદ્ધિસાગર સદા ભાવના મેગરી, અણુને ઘંટ હેતે વગાડી.
માગ
૭૪. આત્મપ્રભુની સ્તુતિ. (૫૦)
જીસણા છે
સવ' શકિત ઘણી ચેગ ચિ'તામણી, ચેગના પગથિયે પાદ મૂકે, અષ્ટ છે પગથિયાં ચેગનાં આતમા, પામી અવસર કહે તે ન ચૂકે. સવ. || ૧ ||
ક્રમ અને નિયમ આસન તણા લે મહુ,
ચિત્ત ઉત્સાહથી પ્રાણને સાખીએ પૂરા થકી, પાંચમાં ભેદથી
સત્ય સાથે, ખમ વધે.
સવ.
॥ ૨ ॥
ધારણા ધારીએ ધ્યાનમાં લીનતા, એમ અભ્યાસથી શકિત પ્રકટે, આઠમા પગથિયે પાદ મૂકયા થકી, ચિત્તના દેષના ભાર વિઘટે
સ. ॥ ૩ ॥
સત્ય માનથી પૂર્ણતા પામતાં, કાય' સિઘ્ધ મટે સહુ ઉદાસી. હેતુ પચે મળે કા'ની સિદ્ધતા, જૈનસ્યાદ્વાદ તત્ત્વે વિલાસી. સ. ॥ ૪ ॥
સવ' સત્તા ગુણે। વ્યકિત ભાવે હવે, કર્માધિ તદા દૂર જાવે; સ નિમાઁળ હુવે ખેલ ખેલે નવા, સમયમાંસિદ્ધિ
For Private And Personal Use Only
સ્થાને સુહાવે. સવ ॥ ૫ ॥