________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬)
સુભટને વેશ પહેરી પદે રણમાં તે, ચાલે છે સહુની આગે, ખરાખરીને જ્યારે બેલ આવે ત્યારે, મૂઠી વાળીને ભીરુ ભાગેરે.
મુક્તિ . ૧ સતીને કાળ ભલે રાખે સહુ નારીઓ, પતિની સાથે સતી બળશે, ભક્તિડું તેલ માગે ખસ ભક્તની, ભકિત તે ભાવમાંહિ ભળશે રે,
મુક્તિ૨ દીક્ષા લઈને, સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા, કરી કેશરીયાં મેહ હઠાવી. જયલક્ષમી કેઈ વરતારે.
મુકિત૩ લીધે વેષ તેને ભજવે છે શુર જન, બોલે છે બોલ તેવું પાળે, બુદ્ધિસાગર શૂરવીર સાધુઓ, શિવપુર સન્મુખ ચાલેરે.
મુકિત૪ ૭૩. આત્માને જાગૃતિભાવને ઉપદેશ. (૨૪૯)
-જાગરે આતમા જાગરે આતમ, મેહની ઊંઘમાં ચાર લૂંટે, વિર દારા અને વિષયની વાસના, પાશથી શત્રુઓ ખબ કુટે.
જાગ, ૧
For Private And Personal Use Only