________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી ભકિત થિરતા શાન્તિ આપતી, વપરપ્રકાશક નિરાધાર નિરજે. સંયમપુપે પૂજે આતમરાયને, પમાય તેથી ભવસાગરનો પાર. જ્ઞાનાની છે. રાગદ્વેષથી બહિરાતમઃ જાણુને, કરજે તેને જ્ઞાનદૃષ્ટિથી નાશજો; સ્થિપગે જાગે તવ સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાવિકભાવે વાસ.
જ્ઞાનાની ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મોહમાયાને કાજે નહિ વિશ્વાસ; વિષય વિકારે વિશ્વની પેઠ જજે, પરપુદગલની છેડી દેજે આશરે.
સાનાની છે અખણ અવિનાશીની વાટે ચાલજે, પદ્ધશનમાં સહુ જન તુજને ગાય, બુદ્ધિસાગ૨ આવિર્ભાવ જગાવવા, સત્સંગમ ઉદ્યમ કીજે હિત થાય.
જ્ઞાનાનન્દી, ૬ ૭૨. શરીર સાધુ વ્રત પાળે છે. (૨૪૪).
હવે મને હરિ નામશું ને લાગ્યો એ રાગ ગુણિતના પન્થ શુરવીન ચાહોરે, જાગી. કાયર તે જાય ત્યાંથી ભાગીરે.
For Private And Personal Use Only