________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
આત્મસમાધિના દાતા ને જ્ઞાતા, અજી આ ઉરમાં સ્વીકારા, ગાંડે થેલે આ બાલ તમા, દયા લાવીને ઝટ તારોરે શ્રી નિરાકાર ને સાકાર વારની, તાણુતાણે કે ઝુલ્યા, ભેદુની પાસે લેહ લદ્યા વિણ,ભણતરમાં બ્રાનિતથી ભૂલ્યારે શ્રી ૬ નિરાકાર ને સાકાર નું પ્રભુ, સાપેક્ષે સહુ સાચું
સ્યાદ્વાર દર્શન જ્ઞાન વિના પ્રભુ, જાણયું હવે સહુ કાચું રે, શ્રી કપટે કટિ પ્રયત્ન કરે કે હું તે જૂઠ સહુ જાણું, સ્યાદ્વાદશન આતામસ્પર્શન, આત્મપ્રદેશ રંગાણું છે. શ્રી. ૮ ઇષ્ટદેવને ગુરુ સુખસાગર, ધર્મગુરુ ઉપકારી; બુદ્ધિસાગર બોલો જય જય, જિન દશમ બલિહારીરે. શ્રી ૯ ૭૧. નિજાત્મ દર્શન. (૨૩)
એથવછ સંદેશો કહેજો આમને—એ રાગ જ્ઞાનાનજી તરવસવરૂપી આતમા, અન્તર્યામી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મા વિષ્ણુ શકર ને પાળ, અનેક નામી શોભે તું ગુણવાનજો. જ્ઞાનાનદીe 1 અન્તરદષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભાવભય બ્રાતિ ભમ; સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, શાન ના સવભાવી હા ધમ. જ્ઞાનાનન્દ૨
For Private And Personal Use Only