________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદાયક. ૫
સુખદાયક છે
(૫૬). સુખની વેળા ભાગ્યથકી જે સંપજે, ત્યારે મનમાં કરે નહિ અહંકાર, દુઃખની વેળા દીલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જગારીની સંગત કીજે નહીં કદી, કુમિત્રની સેબત દુખદાતાર, કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને ત્યજેજે પ્યાર. માતપિતાની ભક્તિ કરીએ ભાવથી, સંકટ પડતાં કરવી પરને હાય, નાતજાતના રહામાં પીએ નહિ કદી, નિત્ય સવારે લાગે ગુરૂને પાયજે. વચન વિચારી બેલે સહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માનજે, ગંભીર મનના થાજે સુખડાં સંપજે, સદગુરુગુણનું કરવું જગમાં ગાન. સમયસૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસને ધરજે મન આચાર; બુદ્ધિસાગર સદગુરૂ સંગતિ કીજીએ, પામો તેથી ભવસાગરને પારજે.
સુખદાયક ૭
સુખદાયક ૮
સુમદાયક ૯
For Private And Personal Use Only