________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
૫૭. નિરપેક્ષ દૃષ્ટિનિર્મળતા. (૨૦૬)
વધુ સા જોગી ગુરૂ મેરાએ રાગ.
વધુ પક્ષપાત કેમ કીજે, ચું સાહેબ કર્યુ રીઝે? પક્ષપાતમાં જગ બધાણુ, સહુ પેાતાનુ તાળું;
જ્યાં ત્યાં જઈને પૂછી જતાં, અનુભવ એહ પ્રમાણે, અ૦ ૧ બ્રાહ્મણ બ્રહ્મા વિષ્ણુ વખાણુ, બ્રહ્માએ જગ કીધુ; સ્વામિનારાયણુ સહજાનૐ, મન પોતાનું દીધુ. સારી આલમ હૈ ખુદાદેવકી, મુલ્લાં યુ' સમાવે; કહેતા ખ્રિસ્તિ પાદરીએ એમ, ઇશ્વર જગ નિર્માવે.
અ
For Private And Personal Use Only
૦
૪
',
અદ્વૈતવાદી દ્વૈત ન ભાસે, કહેતા ઉલટ ખાણી ક્ષણિક આતમ સૌગત માને, મત પોતાને તાણી. અ૦ ૪ સનચાકા જ્ઞાન વિના જગ, પક્ષપાત બધાયા; અનેકાન્ત મારગ જગ દેખે, તમ નિરપક્ષ ઠરાયા. આ પ અલખનિર ંજન પુરમાતમ સે, દુનિયા નહી... નીપજાવે; વિષ્ણુ તેા નહી આવે જાવે, કયુ અવતાર ધરાવે. મ૦ રૃ ખુદા પ્રભુ તે ક્રમ' રહિત છે, દ્વૈતપણું જગ ભાસે; નિત્ય આતમા જન્માંતરમાં, આપસ્વરૂપ પ્રકાશે. અ૰ છ ચાલ અનાદિ જગ એ જાણા, એહ સ્વભાવ પ્રમાણે; આામાપ સ્વરૂપે ખેલે, મન શ ંકા મત મળુા. અ ૮