________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧ )
૫૫. યુવાનીની નશ્વરતા. (૧૭૬)
જાય છે જાય છે જાય છે ?, આ જુવાની ચાલી પાણીના રેલા જલિધ ભરતી, આયુષ્ય ઘટતું થાય છે
આ જી
જાય છે;
રે.
આકાશે ચાલે વાદળી,જેવા વિજળી ચમકાર છે
રે
આ
જ
મનમાં જાણે થાઉં છુ. માટી, ક્ષણે ક્ષણે ઘટી જાય છે રે.
આ જુવ સાયા રામા તન ધન દેખી, મૂરખ મન ભરમાય છે રે. આ જુ ફૂલી કે ફૂલણુજી પેઠે, શમાંહિ રગડાય છે રે, મા જુ
મનમાં જાણે મારા સખા, જગમાં નહીં જાય છે રે. આ જુવ
ખટપટ લપટ ઝટપટ કરતા, જમના પાસ પકડાય છે રે. આ જુ શુ લેઈ આવ્યો છું લેઇ જઈશ, ફોગટ થ્રુ કૂટાય છે રે. આ કુ
For Private And Personal Use Only
-સદ્ગુરુ દેવ ધમ ભજી લે, બુદ્ધિસાગર સુખ થાય છે ?.
આ જ
*
3
ક